Sunday, 25 November 2012

પ્રજ્ઞા વર્ગ

     સી.આર.સી.સમી-૨ ની કઠિવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે.આ શાળાની મુલાકાત દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકો પ્રવૃત્તિમાં તન્મય થયેલા જોઈ શકાય છે.

ગુજરાતી વર્ગ 

ગણિત વર્ગ 

વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ડિસપ્લેબોર્ડ  પર 

          આ નવા વર્ષની શરૂઆતની  ડિસપ્લેની તસ્વીર છે.બાળકોને પ્રવૃત્તિમય રાખતો અને વાસ્તવિક અનુભવ આપતો અભિગમ એટલે જ પ્રજ્ઞા અભિગમ. 

No comments:

Post a Comment