સમી-૨ સી.આર.સી.ની પ્રજ્ઞા શાળા ક્થીવાડાની મુલાકાત દરમ્યાન કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.

એસ.એસ.એ.એમ.પાટણ દ્વારા સી.આર.સી./બી.આર.પી. તાલીમ વરાણા ખોડીયાર મંદિર પરિસરમાં તા.૧૩/૧૨/૨૦૧૧ થી ૧૬/૧૨/૨૦૧૧ દરમ્યાન યોજાઈ હતી.તે દરમ્યાન વર્ગ-૨મા તાલીમ આપી રહેલ હારીજ બી.આર.સી.શ્રી રમેશભાઈ ઠક્કર
પ્રજ્ઞા શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિને મળ્યું ફલક ..... પ્રવૃત્તિમય ભૂલકાં જાણે પતંગિયા રંગરંગીયા....
એસ.એસ.એ.એમ.પાટણ દ્વારા સી.આર.સી./બી.આર.પી. તાલીમ વરાણા ખોડીયાર મંદિર પરિસરમાં તા.૧૩/૧૨/૨૦૧૧ થી ૧૬/૧૨/૨૦૧૧ દરમ્યાન યોજાઈ હતી.તે દરમ્યાન વર્ગ-૨મા તાલીમ આપી રહેલ હારીજ બી.આર.સી.શ્રી રમેશભાઈ ઠક્કર



No comments:
Post a Comment